મિરાતે સિકંદરીની મૂળ ફારસી નકલનું ગુજરાતી કોણે કર્યું?
ઈસ ૧૯૧૪માં આત્મારામ મોતીરામ દીવાનજીએ સિકંદરના અસલ ફારસી ગ્રંથ પરથી મિરાતે સિકંદરીનું ગુજરાતી ભાષાંતર કર્યું. આત્મારામજી લખે છે કે તેમણે જેમ બને તેમ ફારસી પુસ્તકને વળગી રહીને ભાષાંતર કર્યું છે. આત્મારામજી ભરૂચના બી.એ હતા. મુંબઈ ઈલાકાના કેળવણી ખાતામાં પ્રવૃત્ત હતા અને ખગોળ વિદ્યા, ભૂગોળ વિદ્યા જેવા ગ્રંથોના કર્તા હતા.
Subscribe to:
Post Comments (Atom)
સરસ, ગુજરાત રાજય ની સાહિત્ય એકેડમીએ હવે મિરાતે સિકંદરીનો ઉર્દૂ નુવાદ છાપ્યો છે, એ વિશે પણ કંઇક લખશો...
ReplyDelete