મિરાતે સિકંદરી શું છે?
મિરાતે સિકંદરી એ ગુજરાતના મુસ્લિમ સલ્તનતકાલીન ઈતિહાસનું આધારભૂત પુસ્તક છે. અમદાવાદની સલ્તનતના દસ પુસ્તકો લખાયા છે તેમાં મિરાતે સિકંદરી શરૂથી અંત સુધીનો સંપૂર્ણ ગ્રંથ છે. મિરાતે સિકંદરીનો મૂળ ગ્રંથ ઈસ ૧૬૧૧માં ફારસી ભાષામાં રચાયો હતો. ગુજરાતી મિરાતે સિકંદરી પહેલી અને છેલ્લી વખત સન ૧૯૧૪માં પ્રકાશિત થયું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment